વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને ધર્મગુરૂ ખુર્શીદ હૈદર પીરઝાદાનું (મીર સાહેબ) અવસાન
વાંકાનેર : વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું શનિવારે સાંજે અવસાન થયું છે. અદમ્ય લોક...
વાંકાનેર : પ્રભાતબા અજીતસિંહ જાડેજાનું અવસાન
વાંકાનેર : પ્રભાતબા અજીતસિંહ જાડેજા ( ઉ.વ.85) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, મનોહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ હરેન્દ્રસિંહ જાડેજાના કાકી, કુલદીપસિંહ શક્તિસિંહ જાડેજાના દાદીનું તા. 23ને...
વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાનીનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાની તે રાજેશભાઈ જાનીના ભાઈ તથા હર્ષિલ અને હર્ષના પિતાનું તારીખ 7 ડિસેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું...
વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથીનું અવસાન
વાંકાનેર : શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથી (ઉ.વ.67) તે કાસીમભાઈ, સ્વ. સૈફુદદીનભાઈ, સ્વ. હાતીમભાઈ, તાહેરભાઈ ડીશવારાના ભાઈ, હુસેન ભાઈ (બાબજી સ્ટોર્સ વાળા) ના પિતાનું અવસાન થયું...
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના પત્ની જ્યોત્સનાબેનનું નિધન
વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના ધર્મપત્ની જ્યોત્સનાબેન સોમાણીનું આજે નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમાં તેમજ રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે.
ધારાસભ્ય...
વાંકાનેર નિવાસી ઈન્દુમતિબેન કનૈયાલાલ ત્રિવેદીનું અવસાન
વાંકાનેર: ઔદિચ્ય બ્રાહ્મણ ( સતર તાલુકા) ત્રિવેદી ઈન્દુમતિબેન કનૈયાલાલ (ઉ.વ.૮૦, વાંકાનેર નિવાસી) તે સ્વ. કનૈયાલાલ અમૃતલાલ ત્રિવેદીના પત્નિ, ધર્મેન્દ્રભાઈ (રાજુ), લીનાબેન કૌશલભાઈ પંડ્યા, હર્ષાબેન...
વાંકાનેરના શતાયુ વજીબેન ગંગારામભાઈ ચંદેસરાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી વજીબેન ગંગારામભાઈ ચંદેસરા ઉ.100 તે ચીમનભાઈ, વિનુભાઈ, અશ્વિનભાઈ ના માતૃશ્રી તથા રાજુભાઈ, અભિષેક, ધાર્મિકના દાદીમાંનું તા. 13/4/2023 ને ગુરુવારના રોજ...
વાંકાનેર નિવાસી દિલીપસિંહ ઝાલાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી નિવૃત ST ડ્રાઈવર દિલીપસિંહ ગોવુભા ઝાલા (ઉં. વ. 73) તે કનકસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા (મો.નં. 9825077125) તથા ગજેન્દ્રસિંહ ઝાલા (મો.નં....
વાંકાનેરના રાતીદેવડી નિવાસી નરેન્દ્રસિંહ ધીરૂભા ઝાલાનું અવસાન
વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી નિવાસી નરેન્દ્રસિંહ ધીરૂભા ઝાલા તે પ્રવીણસિંહના નાનાભાઈ તથા શક્તિસિંહ, વિજયસિંહ તથા ગિરીરાજસિંહ, પ્રદ્યુમનસિંહ ઝાલાના કાકાનું તા.23ને ફાગણ સુદ ચોથને ગુરુવારના...
વાંકાનેરઃ લુણસર નિવાસી પ્રાણજીવનભાઈ વસીયાણીનું અવસાન
વાંકાનેર : લુણસર નિવાસી પ્રાણજીવનભાઈ રામજીભાઈ વસીયાણી (ઉં.વ. 53) તે કાંતિલાલ રામજીભાઈ વસીયાણી તથા ઈશ્વરભાઈ રામજીભાઈ વસીયાણી તથા અરવિંદભાઈ રામજીભાઈ વસીયાણી તથા ઘનશ્યામભાઈ રામજીભાઈ...