વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને ધર્મગુરૂ ખુર્શીદ હૈદર પીરઝાદાનું (મીર સાહેબ) અવસાન

વાંકાનેર : વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું શનિવારે સાંજે અવસાન થયું છે. અદમ્ય લોક...

વાંકાનેર : પ્રભાતબા અજીતસિંહ જાડેજાનું અવસાન

વાંકાનેર : પ્રભાતબા અજીતસિંહ જાડેજા ( ઉ.વ.85) તે હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, મનોહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ હરેન્દ્રસિંહ જાડેજાના કાકી, કુલદીપસિંહ શક્તિસિંહ જાડેજાના દાદીનું તા. 23ને...

વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાનીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાની તે રાજેશભાઈ જાનીના ભાઈ તથા હર્ષિલ અને હર્ષના પિતાનું તારીખ 7 ડિસેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથીનું અવસાન 

વાંકાનેર : શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથી (ઉ.વ.67) તે કાસીમભાઈ, સ્વ. સૈફુદદીનભાઈ, સ્વ. હાતીમભાઈ, તાહેરભાઈ ડીશવારાના ભાઈ, હુસેન ભાઈ (બાબજી સ્ટોર્સ વાળા) ના પિતાનું અવસાન થયું...

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના પત્ની જ્યોત્સનાબેનનું નિધન 

વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના ધર્મપત્ની જ્યોત્સનાબેન સોમાણીનું આજે નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમાં તેમજ રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. ધારાસભ્ય...

વાંકાનેર નિવાસી ઈન્દુમતિબેન કનૈયાલાલ ત્રિવેદીનું અવસાન

વાંકાનેર: ઔદિચ્ય બ્રાહ્મણ ( સતર તાલુકા) ત્રિવેદી ઈન્દુમતિબેન કનૈયાલાલ (ઉ.વ.૮૦, વાંકાનેર નિવાસી) તે સ્વ. કનૈયાલાલ અમૃતલાલ ત્રિવેદીના પત્નિ, ધર્મેન્દ્રભાઈ (રાજુ), લીનાબેન કૌશલભાઈ પંડ્યા, હર્ષાબેન...

વાંકાનેરના શતાયુ વજીબેન ગંગારામભાઈ ચંદેસરાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી વજીબેન ગંગારામભાઈ ચંદેસરા ઉ.100 તે ચીમનભાઈ, વિનુભાઈ, અશ્વિનભાઈ ના માતૃશ્રી તથા રાજુભાઈ, અભિષેક, ધાર્મિકના દાદીમાંનું તા. 13/4/2023 ને ગુરુવારના રોજ...

વાંકાનેર નિવાસી દિલીપસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી નિવૃત ST ડ્રાઈવર દિલીપસિંહ ગોવુભા ઝાલા (ઉં. વ. 73) તે કનકસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા (મો.નં. 9825077125) તથા ગજેન્દ્રસિંહ ઝાલા (મો.નં....

વાંકાનેરના રાતીદેવડી નિવાસી નરેન્દ્રસિંહ ધીરૂભા ઝાલાનું અવસાન

વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી નિવાસી નરેન્દ્રસિંહ ધીરૂભા ઝાલા તે પ્રવીણસિંહના નાનાભાઈ તથા શક્તિસિંહ, વિજયસિંહ તથા ગિરીરાજસિંહ, પ્રદ્યુમનસિંહ ઝાલાના કાકાનું તા.23ને ફાગણ સુદ ચોથને ગુરુવારના...

વાંકાનેરઃ લુણસર નિવાસી પ્રાણજીવનભાઈ વસીયાણીનું અવસાન

વાંકાનેર : લુણસર નિવાસી પ્રાણજીવનભાઈ રામજીભાઈ વસીયાણી (ઉં.વ. 53) તે કાંતિલાલ રામજીભાઈ વસીયાણી તથા ઈશ્વરભાઈ રામજીભાઈ વસીયાણી તથા અરવિંદભાઈ રામજીભાઈ વસીયાણી તથા ઘનશ્યામભાઈ રામજીભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

નરેન્દ્ર મોદી પણ જેને ફોલો કરે છે એ કાજલ હિન્દુસ્તાની કોણ છે? જાણો..

કાજલે શા માટે હિન્દુસ્તાની અટક ધારણ કરી? કાજલ હિન્દુસ્તાનીનાં જીવન વિશે જાણવા માટે વાંચો Morbi Updateનો વિશેષ અહેવાલ  Morbi : કાજલ હિન્દુસ્તાની ફરી એક વખત...

વા-સંધિવા અને સ્નાયુના સુપર સ્પે.ડો.ભાવિન ભટ્ટ ગુરૂવારે મોરબીમાં, ખાસ ઓપીડી

ચિકનગુનિયા, સાંધા અને શરીરના દુખાવા, ચાલવા-ઉઠવામાં તકલીફ, હાથ પગમાં દુખાવો ઝણઝણાટી કે બળતરા સહિતની સમસ્યાઓના સ્પેશિયાલિસ્ટની સેવા ઘરઆંગણે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમને...

મોરબીની સરકારી કચેરીઓ જ વીજબિલ નથી ભરતી ! રૂપિયા 52.46 કરોડનું બિલ બાકી

સામાન્ય નાગરિકો બિલ ન ભરે તો વીજ કનેક્શન કાપી નાખતું વીજતંત્ર સરકારી કચેરીઓ પાસે લાચાર નગરપાલિકા, પાણી પુરવઠા વિભાગ, પોલીસ, પોસ્ટ, પંચાયત, રેલવે તો ઠીક...

સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં લાયન્સનગર શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉતીર્ણ

મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા...