વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાનીનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રકાશભાઈ બળવંતરાય જાની તે રાજેશભાઈ જાનીના ભાઈ તથા હર્ષિલ અને હર્ષના પિતાનું તારીખ 7 ડિસેમ્બરના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 9 ડિસેમ્બરના રોજ બપોરે 3 થી 5 કલાકે ગંગેશ્વર મહાદેવ ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે.

- text

- text