અજીતગઢ નિવાસી અરવિંદભાઈ નિમાવતનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ નિવાસી અરવિંદભાઈ ઘનશ્યામદાસ નિમાવત (ઉ.વ.65) તે ઉમેશભાઈ (63524 59104) તથા નિલેશભાઈ (83204 35661)ના પિતાનું તારીખ 22/2/2024ના રોજ અવસાન થયું...
ઇંગોરાળા નિવાસી ઇન્દ્રસિંહ ઝાલાનું અવસાન
હળવદ : ઇંગોરાળા નિવાસી ઇન્દ્રસિંહ મંગળસિંહ ઝાલા તે મયુરસિંહ ઇન્દ્રસિંહ ઝાલા તથા વિજયસિંહ ઇન્દ્રસિંહ ઝાલાના પિતાનું તારીખ 18/2/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું...
હળવદ નિવાસી હંસાબેન હર્ષદભાઈ ઉપાધ્યાયનું અવસાન
હળવદ : હળવદ નિવાસી ઉપાધ્યાય હંસાબેન તે સ્વ. હર્ષદરાય પ્રેમાશંકર ઉપાધ્યાયના પત્નિ, દોલતરાય વજેશંકર રાવલના પુત્રી, સ્વ. સંજયભાઈ (રાજુભાઈ), અતુલભાઈ, હિમાબેન દિપકકુમાર વ્યાસ, ધરતીબેન...
મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું અવસાન
મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3 નવેમ્બરને શુક્રવારના રોજ સાંજે 3થી 5 સુધી જૈન સ્થાનકવાસી વાડી,...
ચરાડવા નિવાસી પ્રેમીલાબેન ખખ્ખરનું અવસાન
હળવદ : ચરાડવા નિવાસી પ્રેમીલાબેન રતિલાલ ખખ્ખર તે સ્વ.રતિલાલ લાલજીભાઈ ખખ્ખરના પત્ની, વિનોદભાઈ, હસમુખભાઈ, અરવિંદભાઈ, રાજેશભાઈ, પ્રવીણભાઈ તથા રંજનબેન ગીરીશભાઈ મિરાણી, સંગીતાબેન હેમાંશુભાઈ પોપટના...
હળવદ બ્રહ્મસમાજના અગ્રણી પુનર્વસૂભાઇ રાવલનું અવસાન
હળવદ : હળવદ ચેમ્બર ઓફ કોમર્સના વરિષ્ઠ સદસ્ય અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, હળવદનાં પ્રમુખ તેમજ વેપારી મહામંડળનાં પૂર્વ ઉપપ્રમુખ તથા અનેક નાનીમોટી સામાજિક...
હળવદ : જુના દેવળીયા નિવાસી વસંતભાઈ માલાસણાનું અવસાન
હળવદ : જુના દેવળીયા નિવાસી વસંતભાઈ નથુભાઈ માલાસણા (ઉં. વ.66) તે રાજેશભાઈ વસંતભાઈ માલાસાણાના પિતાનું તારીખ 29-7-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું...
હળવદના જુના દેવળીયા ગામના કાન્તિલાલ અમરશીભાઈ ભોરણિયાનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ નિવાસી અને હાલ બેંગલોર રહેતા કાન્તિલાલ અમરશીભાઈ ભોરણિયા, ઉ.60 તે રમાબેનના પતિ, પ્રદિપ અને અંકિતાના પિતા,રતિલાલ અમરશી...
પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના ધર્મપત્નીનું અવસાન
હળવદ : હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ ઉકાભાઇ સાબરીયાના ધર્મ પત્ની અને મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જશુબેન પરસોતમભાઈ સાબરિયાનું આજે તારીખ 21/6/2023ના...
હળવદ : સરંભડાના પુર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ ભરવાડનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ દોરાલા (ભરવાડ) (ઉ.૫૫)તે મશરૂભાઈ, લાલાભાઈના ભાઈ તથા મુકેશ અને મેહુલના પિતાશ્રીનું તા-૧૮-૦૪-૨૦૨૩ને મંગળવારના રોજ...