મોરબી:નરસંગદાસ મનહરદાસ કુબાવત નું અવસાન
મોરબી: મહાદેવગઢ (સરા) નિવાસી નરસંગદાસ મનહરદાસ કુબાવત (ઉ.વ.70) તે મહેન્દ્રભાઈ તથા રાધેશ્યામભાઈ ના મોટા ભાઈ તેમજ મુકેશભાઈ તથા રાજુભાઈ ના પિતા તેમજ દિપકકુમાર,કૃષ્ણકુમાર ના...
હળવદ : ગોદાવરીબેન શિવલાલભાઈ એરવાડિયાનું અવસાન
હળવદ : ગોદાવરીબેન શિવલાલભાઈ એરવાડિયા તે એરવાડિયા શિવલાલભાઈ પોલજીભાઈના ધર્મપત્ની તથા લલિતભાઈ, રાજેશભાઇ, ભરતભાઈના માતાનું તા.17ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.20ના રોજ સવારે...
હળવદ : પુરીબેન રામજીભાઈ પરમારનું દુઃખદ અવસાન
હળવદ : હળવદના પુરીબેન રામજીભાઈ પરમાર ૬૮ વર્ષની વયે આજ રોજ દુઃખદ નિધન થયું છે તે પત્રકાર કિશોરભાઇ પરમાર, હરેશભાઈ પરમાર, મોહનભાઇ પરમારના માતૃશ્રી તારીખ...
હળવદ : મણીબેન મોતીભાઈ ભરવાડનું અવસાન
હળવદ : મણીબેન મોતીભાઈ ભરવાડનું અવસાન
હળવદ : મુળ હળવદના સરંભડા ગામનાં અને હાલ હળવદ ખાતે રહેતા મણીબે મોતીભાઈ દોરાલા (ભરવાડ) (ઉ.વ ૯૧) તે મશરૂભાઈ...
હળવદ : જયંતિભાઈ રામજીભાઈ ગેલોતનું અવસાન
હળવદ : હળવદના જયંતિભાઈ રામજીભાઈ ગેલોત તે ઘનશ્યામભાઈ (શીવ ઈલેક્ટ્રોનિક),અસોકભાઈ (મહર્ષિ ગુરુકુલ) ના પિતાશ્રી નું તારીખ૮ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તારીખ ૧૦/૧૧/૨૦૧૮ને...
હળવદ ભરવાડ સમાજના મોભી અને ગોપાલધામના પ્રણેતા પોપટ બાપાનુ દુઃખદ અવસાન
હળવદ : ભરવાડ સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધે તે માટે હંમેશા અગ્રેસર રહેતા હળવદ ગોપાલક છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તથા હળવદ ગોપાલ ધામના પ્રણેતા પોપટ...
હળવદના જાણીતા ડો. હરિભાઈ ગઢિયાનું નિધન
હળવદ : હળવદ ના સૌથી જુના તબીબમાં ના એક, ગરીબ દર્દીઓના બેલી, કરુણાથી ઓતપ્રોત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ તાલુકા સંઘ ચાલક, રાષ્ટ્રીય શિક્ષણ...
ચરાડવા : મુલતાની સલીમભાઈ ઇસુબભાઈનું અવસાન
ચરાડવા : મુલતાની સલીમભાઈ ઇસુબભાઈનું તારીખ 24 જૂનના રોજ અવસાન થયેલ છે. મુર્હમની જીયારત તારીખ 26 જુનને મંગળવારે સવારે 8 વાગ્યે, ચરાડવા ગામે મસ્જિદ...
મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ બિપીનભાઈ દવે ના પિતા નું અવશાન
જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવે અને રાજુભાઇ ના પિતાશ્રી અને વિરલભાઈ તથા તપનભાઈ ના દાદા શ્રી પ્રમોદરાય કેશવજીભાઈ દવે નું દુઃખદ અવસાન...