હળવદ ભરવાડ સમાજના મોભી અને ગોપાલધામના પ્રણેતા પોપટ બાપાનુ દુઃખદ અવસાન
હળવદ : ભરવાડ સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધે તે માટે હંમેશા અગ્રેસર રહેતા હળવદ ગોપાલક છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તથા હળવદ ગોપાલ ધામના પ્રણેતા પોપટ...
હળવદના જાણીતા ડો. હરિભાઈ ગઢિયાનું નિધન
હળવદ : હળવદ ના સૌથી જુના તબીબમાં ના એક, ગરીબ દર્દીઓના બેલી, કરુણાથી ઓતપ્રોત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ તાલુકા સંઘ ચાલક, રાષ્ટ્રીય શિક્ષણ...
હળવદ (સમલી) : ભીખાભાઈ કાનજીભાઇ કેરાલીયાનું અવસાન
હળવદ : હળવદના સમલી ગામ નિવાસી ભીખાભાઈ કાનજીભાઇ કેરાલીયા, તે હસમુખભાઈના પિતા તેમજ વાસુદેવભાઈના દાદાનું તા. 11/07/2021ને રવિવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ મો. 98258...
પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના ધર્મપત્નીનું અવસાન
હળવદ : હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ ઉકાભાઇ સાબરીયાના ધર્મ પત્ની અને મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જશુબેન પરસોતમભાઈ સાબરિયાનું આજે તારીખ 21/6/2023ના...
હળવદ બ્રહ્મસમાજના અગ્રણી પુનર્વસૂભાઇ રાવલનું અવસાન
હળવદ : હળવદ ચેમ્બર ઓફ કોમર્સના વરિષ્ઠ સદસ્ય અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, હળવદનાં પ્રમુખ તેમજ વેપારી મહામંડળનાં પૂર્વ ઉપપ્રમુખ તથા અનેક નાનીમોટી સામાજિક...
હળવદ : ગોદાવરીબેન શિવલાલભાઈ એરવાડિયાનું અવસાન
હળવદ : ગોદાવરીબેન શિવલાલભાઈ એરવાડિયા તે એરવાડિયા શિવલાલભાઈ પોલજીભાઈના ધર્મપત્ની તથા લલિતભાઈ, રાજેશભાઇ, ભરતભાઈના માતાનું તા.17ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.20ના રોજ સવારે...
સુરવદર : રતિલાલ ગોરધનભાઈ દેસાઈનું અવસાન
હળવદ : સુરવદર નિવાસી રતિલાલ ગોરધનભાઈ દેસાઈ, તે મુકેશભાઈ, હસમુખભાઈ તથા રજનીકાંતભાઈના પિતાનું તા. 11/10/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક...
અવસાન નોંધની યાદી : 22 એપ્રિલ (02:00 PM)
વિરપર : લવજીભાઈ ગોવિંદભાઇ લિખિયાનું અવસાન
મોરબી : વિરપર નિવાસી લવજીભાઈ ગોવિંદભાઇ લિખિયાનું તા. 21/04/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી...
હળવદ : પોપટભાઈ મુમાભાઈ મુંધવાનું નિધન
પલસાણ : પોપટભાઈ મુમાભાઈ મુંધવા(રહે. પલાસણ) તે, સ્વ.રામાભાઈ મુમાભાઈ, અણદાભાઈ મુમાભાઈના ભાઈ તથા કરમણભાઈ, હમીરભાઈ, મેપાભાઈ અને સુરેશભાઈના પિતાનું તા/૧૨/૧/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયું...
નવા ઘનશ્યામગઢ : મોહનભાઈ ટપુભાઈ ગોપાણીનું અવસાન
હળવદ : નવા ઘનશ્યામગઢ નિવાસી મોહનભાઈ ટપુભાઈ ગોપાણી, તે કાનજીભાઈ (૯૯૭૯૬ ૪૨૯૮૨), કરસનભાઈ (૯૭૨૬૧ ૩૨૧૨૬) અને વિનોદભાઈ (૯૯૦૯ ૩૦૮૨૯૦)ના પિતાનું તા. ૨૦/૧૨/૨૦૨૦ને રવિવારના રોજ...