હળવદ ભરવાડ સમાજના મોભી અને ગોપાલધામના પ્રણેતા પોપટ બાપાનુ દુઃખદ અવસાન

હળવદ : ભરવાડ સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધે તે માટે હંમેશા અગ્રેસર રહેતા હળવદ ગોપાલક છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી તથા હળવદ ગોપાલ ધામના પ્રણેતા પોપટ...

હળવદના જાણીતા ડો. હરિભાઈ ગઢિયાનું નિધન

હળવદ : હળવદ ના સૌથી જુના તબીબમાં ના એક, ગરીબ દર્દીઓના બેલી, કરુણાથી ઓતપ્રોત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ તાલુકા સંઘ ચાલક, રાષ્ટ્રીય શિક્ષણ...

હળવદ (સમલી) : ભીખાભાઈ કાનજીભાઇ કેરાલીયાનું અવસાન

હળવદ : હળવદના સમલી ગામ નિવાસી ભીખાભાઈ કાનજીભાઇ કેરાલીયા, તે હસમુખભાઈના પિતા તેમજ વાસુદેવભાઈના દાદાનું તા. 11/07/2021ને રવિવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ મો. 98258...

પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના ધર્મપત્નીનું અવસાન

હળવદ : હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ ઉકાભાઇ સાબરીયાના ધર્મ પત્ની અને મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જશુબેન પરસોતમભાઈ સાબરિયાનું આજે તારીખ 21/6/2023ના...

હળવદ બ્રહ્મસમાજના અગ્રણી પુનર્વસૂભાઇ રાવલનું અવસાન

હળવદ : હળવદ ચેમ્બર ઓફ કોમર્સના વરિષ્ઠ સદસ્ય અને રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, હળવદનાં પ્રમુખ તેમજ વેપારી મહામંડળનાં પૂર્વ ઉપપ્રમુખ તથા અનેક નાનીમોટી સામાજિક...

હળવદ : ગોદાવરીબેન શિવલાલભાઈ એરવાડિયાનું અવસાન

હળવદ : ગોદાવરીબેન શિવલાલભાઈ એરવાડિયા તે એરવાડિયા શિવલાલભાઈ પોલજીભાઈના ધર્મપત્ની તથા લલિતભાઈ, રાજેશભાઇ, ભરતભાઈના માતાનું તા.17ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.20ના રોજ સવારે...

સુરવદર : રતિલાલ ગોરધનભાઈ દેસાઈનું અવસાન

હળવદ : સુરવદર નિવાસી રતિલાલ ગોરધનભાઈ દેસાઈ, તે મુકેશભાઈ, હસમુખભાઈ તથા રજનીકાંતભાઈના પિતાનું તા. 11/10/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક...

અવસાન નોંધની યાદી : 22 એપ્રિલ (02:00 PM)

વિરપર : લવજીભાઈ ગોવિંદભાઇ લિખિયાનું અવસાન મોરબી : વિરપર નિવાસી લવજીભાઈ ગોવિંદભાઇ લિખિયાનું તા. 21/04/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી...

હળવદ : પોપટભાઈ મુમાભાઈ મુંધવાનું નિધન

પલસાણ : પોપટભાઈ મુમાભાઈ મુંધવા(રહે. પલાસણ) તે, સ્વ.રામાભાઈ મુમાભાઈ, અણદાભાઈ મુમાભાઈના ભાઈ તથા કરમણભાઈ, હમીરભાઈ, મેપાભાઈ અને સુરેશભાઈના પિતાનું તા/૧૨/૧/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયું...

નવા ઘનશ્યામગઢ : મોહનભાઈ ટપુભાઈ ગોપાણીનું અવસાન

હળવદ : નવા ઘનશ્યામગઢ નિવાસી મોહનભાઈ ટપુભાઈ ગોપાણી, તે કાનજીભાઈ (૯૯૭૯૬ ૪૨૯૮૨), કરસનભાઈ (૯૭૨૬૧ ૩૨૧૨૬) અને વિનોદભાઈ (૯૯૦૯ ૩૦૮૨૯૦)ના પિતાનું તા. ૨૦/૧૨/૨૦૨૦ને રવિવારના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગુજરાતમાં 5 કરોડ લોકો આ ચૂંટણીમાં કરશે મતાધિકારનો ઉપયોગ

Gandhinagar: લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા...

મોરબીના કલાકારને મોરારિબાપુના હસ્તે નટરાજ એવોર્ડ અર્પણ

મોરબી : મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ એવા મૂળ ધ્રુવનગર ગામના વતની અને હાલ મોરબી રહેતા ભવાઈ કલાકાર રાજેશભાઈ કુકરવાડીયાને આજે તલગાજરડા ખાતે મોરારીબાપુના હસ્તે...

રુપાલા બાદ ભાયાણી વિવાદ ! મોરબી કોંગ્રેસ આજે સાંજે વિરોધ કરશે

મોરબી : ભાજપના નેતા રુપાલાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ વિસાવદર ભાજપના નેતા ભુપત ભાયાણીએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી વિશે કરેલી વિવાદાસ્પદ...

ખેડૂતોએ હીટવેવ (લૂ) સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી જરૂરી

મોરબી : ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના...