મહેન્દ્રનગરની ભક્તિનગર સોસાયટીમાં સ્ટ્રીટલાઈટ, રોડ અને ભૂગર્ભ સફાઈની કોંગ્રેસની માંગ
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની મોરબી મનપા કમિશનર સમક્ષ રજૂઆત મોરબી : મહેન્દ્રનગરમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં સ્ટ્રીટલાઈટ, રોડ પર પેચ વર્ક અને ભૂગર્ભ સફાઈન