મોરબીમાં મહાશિવરાત્રીએ કતલખાના બંધ રાખવા આદેશ, નોનવેજનાં વેચાણ ઉપર પણ પ્રતિબંધ
મોરબી: આગામી 15મી ફેબ્રુઆરીના રોજ પવિત્ર 'મહાશિવરાત્રી'ના પર્વને લઈ, મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શિવભક્તોની આસ્થા અને તહેવારની પવિત્રતા જળવાઈ રહે તે હેત