નાફેડની 1.60 લાખ ગુણી મગફળી સળગી, નુકસાનીની રિકવરી વેરહાઉસ કોર્પોરેશન પાસેથી કરાશે : મોહનભાઇ કુંડારીયા
બનાવમાં ફરિયાદ નોંધીને FSL તપાસ પણ થશે, જો કોઈ દોષિત નીકળશે તો કડક કાર્યવાહી કરાશે : નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારિયાનું નિવેદનમોરબી : રફાળેશ્વર નજીક ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશન