મોરબીના લોકોએ દરરોજ સાંજે જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ઉમટી પડવાનું છે : મનોજ પનારાની હાંકલ
જેતપર ગામ સમાજ માટે હંમેશા લડયું છે, આજે આપણી ફરજ છે કે તેની પડખે ઉભા રહીએ, જો આ આંદોલનમાં જીત ન થઈ તો સામાન્ય માણસોથી લઈ બિલ્ડર સુધીના તમામ ભોગ બનશે : પાટીદાર યુવા સેવા સંઘની મિટિંગમાં હજારોન