મોરબીની સૌથી મોટી મલ્ટી સ્પેશ્યાલીટી 'આયુષ હોસ્પિટલ' ખાતે મગજ અને કરોડરજ્જુના રોગોની સચોટ સારવાર ઉપલબ્ધ
ડો. પ્રતીક પટેલ દ્વારા મગજનું હેમરેજ, મગજમાં પાણી ભરાવું, માથાનો દુ:ખાવો, મગજમાં લોહી ન પહોંચવું, ટ્રાઈજેમીનલ ન્યુરાલજીયા, મગજની નસ ફાટી જવી અથવા ફુલાવી, મગજની ગાંઠ તથા મગજના ટીબીની શ્રેષ્ઠ