આ તો હજુ ટ્રેલર છે, જરૂર પડ્યે સરદાર માર્ગ પણ અપનાવાશે : જેતપરના ખેડૂતોનો હુંકાર
જેતપર ગામે શરૂ થયેલા આમરણાંત ઉપવાસમાં અન્ય જિલ્લાના ખેડૂતો પણ જોડાશેમોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂતોએ વીજલાઇનના વળતર મામલે આંદોલન પાર્ટ-2ના ભાગરૂપે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.