મચ્છુ-2 ડેમના 33 દરવાજા રીપેર કરવા સરકારમાં દરખાસ્ત : ઉનાળામા જ જળ સમસ્યાનો સામનો કરવો પડે તેવી દેહશેત
મચ્છુ -2 ડેમના દરવાજા રીપેરીંગની કામગીરી માટે ડેમ ખાલી કરવો પડે તેમજ સાથે જ મોરબી નર્મદા કેનાલ રીપેરીંગ કામ પણ શરૂ થાય તો પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ શકે મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ - 2