મોરબી નિવાસી કુંદનબેન અઘારાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કુંદનબેન રાજેશભાઈ અઘારા (ઉં.વ. 42) તે રાજેશભાઈ સુંદરજીભાઈ અઘારાના પત્ની, સુંદરજીભાઈ અવચરભાઈ અઘારાના પુત્રવધુ, રતિલાલભાઈ ધરમશીભાઈ અઘારા, અમૃતલાલ સુંદરજીભાઈ અઘારા, હસમુખભાઈ સુંદરજીભાઈ અઘારાના નાનાભાઈના પત્ની, નરભેરામભાઈ નાથાભાઈ કલોલાના દીકરી, કિરીટભાઈ નરભેરામભાઈ કલોલા, દિપકભાઈ નરભેરામભાઈ કલોલા, જયેશભાઈ દુર્લભજીભાઈ કલોલા, ધવલભાઈ દુર્લભજીભાઈ કલોલાના બહેન, દુર્લભજીભાઈ નાથાભાઈ કલોલાના ભત્રીજીનું તારીખ 29-4-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-5-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે શિવ હોલ, સ્કાય મોલની સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text