મોરબી નિવાસી મણીલાલ ચડાસણીયાનું અવસાન

મોરબી : મૂળ લક્ષ્મીવાસ હાલ મોરબી નિવાસી મણીલાલ નથુભાઈ ચડાસણીયા (ઉં. 76) તે સ્વ. ખીમજીભાઈ નથુભાઈ ચડાસણીયા, મનસુખભાઈ નથુભાઈ ચડાસણીયા, પ્રભુલાલ નથુભાઈ ચડાસણીયા, દિલીપભાઈ...

મોરબી નિવાસી અમરશીભાઈ સારલાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અમરશીભાઈ પોપટભાઈ સારલા તે સુરેશભાઈ અમરશીભાઈ સારલા અને રમેશભાઈ અમરશીભાઈ સારલાના પિતાનું તારીખ 22-4-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે....

મોરબી નિવાસી રજનીકાંતભાઈ ડઢાણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રજનીકાંતભાઈ છગનભાઈ ડઢાણીયા તે બાલુભાઈ છગનભાઈ ડઢાણીયા, કેશવજીભાઈ છગનભાઈ ડઢાણીયા, હરજીવનભાઈ છગનભાઈ ડઢાણીયા અને મનસુખભાઈ છગનભાઈ ડઢાણીયાના ભાઈનું તારીખ 21-4-2024...

જેતપર નિવાસી ભાવનાબેન અમૃતિયાનું અવસાન

મોરબી: જેતપર નિવાસી ભાવનાબેન ચંદુભાઈ અમૃતિયા તે ચંદુભાઇ નારણભાઇ અમૃતિયાના પત્ની, આશિષભાઇ અને મયંકભાઇ અમૃતિયા (99046 26296) ના માતા, અશોકભાઇ નારણભાઇ અમૃતિયા (99095 96195)...

મોરબીના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ અને હિમાંશુભાઈ ભટ્ટના નાના ભુપતભાઈ ઠાકરનું અવસાન

રાજકોટ : મૂળ ખાટલી હાલ જેતલસર (જં) નિવાસી ભુપતરાય મોહનલાલ ઠાકર (ઉં.વ. 92) (લોજવાળા) તે દિલીપભાઈ, બકુલભાઈ, નયનાબેન અનિલકુમાર ભટ્ટ (મોરબી), ગીતાબેન હસમુખરાય ઉપાધ્યાય...

માળિયા મિયાણાના ભાવપર નિવાસી સમજુબેન ગામીનું અવસાન

મોરબી : માળિયા મિયાણા તાલુકાના ભાવપર નિવાસી સમજુબેન પ્રભુભાઈ ગામી (ઉં.વ. 94) તે હરજીવનભાઈ ગામી, મનહરભાઈ ગામી, ચંદુલાલ ગામીના માતા, યશભાઈ હરજીવનભાઈ ગામી, રાજભાઈ...

મોરબી નિવાસી મયાબા ચંદુભા રાણાનું અવસાન

મોરબી : મૂળ પેઢડા હાલ મોરબી નિવાસી મયાબા ચંદુભા રાણા (ઉં.વ. 90) તે ચંદુભા અનોપસિંહ રાણાના પત્ની, પ્રમોદસિંહ રાણાના માતાનું તારીખ 17-4-2024 ને બુધવારના...

જેતપર નિવાસી ભુદરભાઈ ટેંટિયાનું અવસાન

મોરબી: મૂળ જેતપર નિવાસી ભુદરભાઈ અણદાભાઈ ટેંટિયા (ઉ.વ.66) તે દિનેશભાઈ ટેંટિયાના પિતા, કસ્તુરબેન ટેંટિયાના પતિ, જીવરાજભાઈ અને વિરજીભાઇ ટેંટિયાના ભાઈ, મનીષાબેન ટેંટિયાના સસરા, માહી...

મોરબી વનાળિયા નિવાસી જયેશભાઈ કક્કડનું અવસાન

મોરબી : મોરબીના વનાળિયા નિવાસી જયેશભાઈ કક્કડ તે સ્વ. અમૃતલાલ ધનજીભાઈ કક્કડના પુત્ર, પ્રવીણભાઈ, ચંદ્રકાંતભાઈ અને ઘનશ્યામભાઈના ભાઈ, હિરેનભાઈના પિતા, મિલનભાઈ, મયૂરભાઈ અને નિરવભાઈના...

બગથળાના 101 વર્ષના હેમતસિંહ ભૂપતસિંહ પરમારનું નિધન 

મોરબી : બગથળા નિવાસી હેમતસિંહ ભૂપતસિંહ પરમાર (ઉ.વ.101) તે માધવસિંહ, શક્તિસિંહના ભાઈ તથા નવુભા, સ્વ.કેશુભા, જશુભા, પ્રવિણસિંહ, અનોપસિંહ, સ્વ.નારણસિંહના પિતાનું તા.14ના રોજ અવસાન થયેલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કુળદેવી કાર રેન્ટલ : રાજકોટનું માત્ર રૂ.1500 અને અમદાવાદનું માત્ર રૂ. 2500 ભાડું

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 24 કલાક શ્રેષ્ઠ સર્વિસની ગેરેન્ટી સાથે છેલ્લા 13 વર્ષના અનુભવથી મોરબીવાસીઓના દિલ જીતનાર કુળદેવી કાર રેન્ટલ રાજકોટ, જામનગર, અમદાવાદ,...

મોરબીના નીચી માંડલ ગામે આજથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

મોરબી : મોરબીના નીચી માંડલ ગામે સનીયારા પરિવાર દ્વારા આજે તારીખ 27 એપ્રિલ થી 3 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. નીચી...

28 વર્ષનો વિશ્વાસ : લેટેસ્ટ ટેકનોલોજીના યુઝ સાથે ડેવલપ કરેલ ઝીરકોનીયમ અપનાવો અને કોસ્ટ...

  સિરામિક જગતની પ્રથમ પસંદ બન્યું ઓપેકનું ઝીરકોનીયમ : ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો મોરબી ( પ્રમોશનલ...

મોરબીના શનાળામા તીનપતિ રમતા ત્રણ પકડાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન શનાળાના લાયન્સનગરમાં જાહેરમા જુગાર રમી રહેલા આરોપી અશોકભાઇ કિશનભાઇ તરેટીયા, રણજીતભાઇ છોટુભાઇ કાંજીયા અને...