મૂળ કુંતાસી નિવાસી કસ્તુરબેન કુંડારિયાનું અવસાન

મોરબી : મૂળ કુંતાસી નિવાસી કસ્તુરબેન ભવાનભાઈ કુંડારીયા (ઉં. વ. 94) તે આંબાભાઈ ભવાનભાઈ કુંડારિયા, ભાણજીભાઈ ભવાનભાઈ કુંડારિયા, નરભેરામભાઈ ભવાનભાઈ કુંડારિયાના માતાનું તારીખ 7-4-2024...

મોરબી : શનાળા નિવાસી તુલસીભાઈ વાઘેલાનું અવસાન

મોરબી : મૂળ ભીમકટા હાલ મોરબીના શનાળા નિવાસી તુલસીભાઈ વાઘેલા (ઉં.વ. 57) તે સંજયભાઈ વાઘેલા (મો.નં. 7069922253), ધર્મેન્દ્રભાઈ વાઘેલા (મો.નં. 7984669828)ના પિતાનું તારીખ 5-4-2024...

મોરબી નિવાસી વસંતાબેન મોરડિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વસંતાબેન ધનજીભાઈ મોરડિયા (ઉં.80) તે અખિલભાઈ મોરડિયા, વિજયભાઈ મોરડિયા અને અજિતભાઈ મોરડિયાના માતાનું તારીખ 4/4/2024 ને ગુરુવારના રોજ અવસાન થયું...

મોરબી નિવાસી રતનશીભાઇ ભાણજીભાઈ સાણજાનું અવસાન 

મોરબી : મુળ જેપુર, હાલ મોરબી નિવાસી રતનશીભાઇ ભાણજીભાઈ સાણજા (ઉ.80) રીટાયર્ડ R.D.C Bank મેનેજર તે સ્વ.લાભુબેનના પતિ, રમેશભાઈ, નિતીનભાઈના પિતા, દિવ્યાબેન, ઈલાબેનના સસરા,...

મોરબી નિવાસી ગૌરીબેન ભાણજીભાઈ થડોદાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગૌરીબેન ભાણજીભાઈ થડોદાનું તા.3 એપ્રિલના અવસાન થયું છે. સદગતનું બેસણું તા.5ને શુક્રવારે સવારે 8 થી 10 કલાકે સંતકૃપા પેલેસ, રવાપર...

મોરબી : મોડપર નિવાસી જશુભા ઝાલાનું અવસાન

મોરબી : મોડપર નિવાસી જશુભા નાથુભા ઝાલા તે ધર્મેન્દ્રસિંહ જશુભા ઝાલા (ગોંડલ), નરેન્દ્રસિંહ જશુભા ઝાલા (ગોંડલ), જયપાલસિંહ જશુભા ઝાલા (મોડપર)ના પિતા, મહેન્દ્રસિંહ નાથુભા ઝાલા...

મોરબી નિવાસી ભગવાનજીભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી : મૂળ ખાનપર મોરબી નિવાસી ભગવાનજીભાઈ રાઘવજીભાઈ ઘોડાસરા (ઉં.વ. 58) તે નરભેરામભાઈ રાઘવજીભાઈ ઘોડાસરાના ભાઈ, દિવ્યેશભાઈ ભગવાનજીભાઈ ઘોડાસરાના પિતાનું તારીખ 1-4-2024 ને સોમવારના...

હળવદ નિવાસી વાસુદેવભાઈ છનારીયાનું અવસાન

હળવદ : મૂળ મેરૂપર હાલ હળવદ નિવાસી વાસુદેવભાઈ અંબારામભાઈ છનારીયા તે વિજેન્દ્રભાઈ અંબારામભાઈ છનારીયા (મો.નં. 6355759670)ના ભાઈ, ધ્રુવભાઈ વાસુદેવભાઈ છનારીયા (મો.નં. 6353170032)ના પિતાનું તારીખ...

વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયાનું અવસાન

મોરબી : વાઘગઢ નિવાસી અજયભાઈ માવજીભાઈ સિણોજીયા તે માવજીભાઈ,જયાબેનના પુત્ર, શૈલેષભાઈ, રાજેશભાઈના ભાઈનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે...

મોરબી નિવાસી હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયાનું અવસાન

મોરબી : હેમરાજભાઈ નરશીભાઈ નેસડીયા (ઉ.વ.62) તે ગોરધનભાઈ (9825495616), રતિલાલભાઈ (9687670675), નરભેરામભાઈ (9687670577) ના ભાઈ, ધવલભાઈ (9913625008) ના પિતાનું તા. 31ને રવિવારના અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...