મોરબી નિવાસી અમરશીભાઈ સારલાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી અમરશીભાઈ પોપટભાઈ સારલા તે સુરેશભાઈ અમરશીભાઈ સારલા અને રમેશભાઈ અમરશીભાઈ સારલાના પિતાનું તારીખ 22-4-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-4-2024 ને ગુરુવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ્થાન યોગીનગર સોસાયટી, જુના ઘુંટુ રોડ, ખારી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text