મોરબી નિવાસી કુંદનબેન અઘારાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કુંદનબેન રાજેશભાઈ અઘારા (ઉં.વ. 42) તે રાજેશભાઈ અઘારાના પત્નીનું આજ રોજ તારીખ 29-4-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા આજે બપોરે 2 કલાકે યદુનંદન-2 સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતેથી નીકળશે.

- text