રામગઢ નિવાસી હરજીવનભાઈ પનારાનું અવસાન

- text


મોરબી: રામગઢ (કોયલી) નિવાસી હરજીવનભાઈ ભગવાનજીભાઈ પનારા (ઉ.વ.65) તે અરવિંદભાઈ (97272 44041) અને વિપુલભાઇ (70660 44304) પનારાના પિતા, ભીખાભાઈ ભગવાનજીભાઈ પનારા (63551 79961)ના ભાઈનું સં.2080 ચૈત્ર વદ-8 ને બુધવાર, તારીખ 1 મે 2024ના રોજ અવસાન થયું છે. સદગતની ઉતરક્રિયા તથા લોકીકવાર સં.2080 વૈશાખ સુદ-4 ને શનિવાર, તારીખ 11 મે 2024 ના રોજ પટેલ સમાજ વાડી, રામગઢ (કોયલી) ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text