અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80)
અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80) તે સ્વઃ શાંતિલાલ લીલાધરભાઇ ભોજાણીના પત્ની તથા જ્યોત્સનાબેન, શોભનાબેનના માતા તેમજ હસુભાઈ હીરાભાઈ પંડિતના સાસુનું...
અવસાન નોંધ : ધરોડીયા ધનજીભાઈ દેવકણભાઈ- પ્રજાપતિ (મોડપર વાળા)નું તારીખ 8/5/17ને સોમવારે અવસાન થયેલ...
ધરોડીયા ધનજીભાઈ દેવકણભાઈ- પ્રજાપતિ (મોડપર વાળા)નું તારીખ 8/5/17ને સોમવારે અવસાન થયેલ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે..ઓમ શાંતિ
સદગતનું બેસણું
તારીખ 12/5/17ને શુક્રવારે
સાંજે 4 થી 6...
અવસાન નોંધ
ગજડી ના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત સ્વ: ગોપાલદાસ ચમ્નદાસ રામાવત ના માતા વસંતબેન (વસુબેન) ચમનદાસ રામાવત (ઉ.૮૨) તે કીર્તિકુમાર , સાગરભાઈ, સુભાસભાઈના દાદી તથા...
મોરબી : દિવ્યભાસ્કરના પત્રકાર રવિ નિમાવતના નાનીમાં (લુંટાવદર નિવાસી) સમરતબેન કાશીરામભાઈ દેવમુરારી (ઉ.વ.૧૦૧)નું અવશાન
મોરબી : લુંટાવદર નિવાસી સમરતબેન કાશીરામભાઈ દેવમુરારી (ઉ.વ.૧૦૧) તે સ્વ. હરિરામભાઈ કાશીરામભાઈ દેવમુરારી, પરશુરામભાઈ કાશીરામભાઈ દેવમુરારી અને મહિપતભાઈ કાશીરામભાઈ દેવમુરારીના માતા તેમજ દિવ્યભાસ્કર ના...