મોરબીના ઘુંટુ નિવાસી મુકુન્દરાય દવેનું અવસાન

- text


મોરબી : મોરબીના ઘુંટુ નિવાસી મુકુન્દરાય દયાશંકર દવે (ઉં.વ. 77) (રિટાયર્ડ પોસ્ટમેન) તે મેહુલભાઈ (જીગા મહારાજ) દવે તથા જાગૃતિબેનના પિતાનું તારીખ 26-4-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-4-2024 ને સોમવારના રોજ બપોરે 4 થી સાંજે 6 કલાક સુધી મુ. જુના ઘુંટુ ગામે જુના ગામના જાપા પાસે, વૃંદાવન સમાજવાડી ખાતે રાખવામાં આવ્યું છે.

- text