માળિયા (મિ.) : નાના દહીંસરા નિવાસી બેચરભાઈ ભાડજાનું અવસાન

- text


માળિયા (મિ.) : નાના દહીંસરા નિવાસી બેચરભાઈ જેરામભાઈ ભાડજા (ઉં.વ. 55) તે હંસરાજભાઈ જેરામભાઈ ભાડજાના ભાઈ, નીતિનભાઈ ભાડજા અને જયદેવભાઈ ભાડજાના પિતાનું તારીખ 6-5-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-5-2024 ને ગુરુવારના રોજ મુ. નાના દહીંસરા, તા. માળિયા (મિ.) મુકામે રાખવામાં આવ્યું છે. મો.નં. 87802 59959, 63511 01066..

- text

- text