ગુરુવારે મોરબીના સામાંકાઠાનાં આ વિસ્તારમાં વીજ કાપ રહેશે

- text


મોરબી : આવતીકાલે તારીખ 9 મે ને ગુરુવારના રોજ મોરબીના પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ માટે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

- text

ગુરુવારે પરશુરામ ફીડર હેઠળ આવતા શ્રી મદ સોસાયટી, રાજ સોસાયટી, રુદ્ર એપાર્ટમેન્ટ, ગ્રીનલેન્ડ પાર્ક, ગેલેક્ષી સોસાયટી, પરશુરામ પોટરી સ્કૂલ વાળો વિસ્તાર, જિલ્લા સેવા સદન તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text