VACANCY : જય ગણેશ હિરોમાં 9 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હિરોમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે.


● ફિલ્ડમાં રહીને માર્કેટિંગ કરી શકે તેવા એક્ઝિક્યુટિવ – 5

ઉમર : 25 થી 35 વર્ષ

સેલેરી + ટ્રાવેલિંગ એલાઉન્સ


● ટેલિકોલર – 4(F)

આકર્ષક સેલેરી + કમિશન


જય ગણેશ હીરો

ભક્તિનગર સર્કલ પાસે

શનાળા બાયપાસ, મોરબી

વો.નં.9601293091