મોરબી નિવાસી સરોજબેન ભોરણીયાનું અવસાન

- text


મોરબી : સરોજબેન જગદીશભાઈ ભોરણીયાનું તા.7/5/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.9/5/2024ને ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાક દરમિયાન શિવાલિક પેલેસ, અમી પેલેસ વાળી શેરી, નવલખી બાયપાસ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text