મોરબી નિવાસી જીલુબેન સેવંગીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જીલુબેન મુસાભાઈ સેવંગીયા તે અનવરભાઈ અને આરીફભાઈ સેવંગીયાના માતાનું તારીખ 8-5-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. પુરુષોની જિયારત તારીખ 10-5-2024 ને શુક્રવારે સવારે 9-30 થી 10-30 સુધી મદીના મસ્જિદ, વાંકાનેર દરવાજા પાસે, મોરબી ખાતે રાખેલ છે. તેમજ સ્ત્રીઓની જિયારત મકરાની જમાત ખાને, મોરબી ખાતે રાખવામાં આવી છે. મો.નં. 9825875775..

- text