મોરબી નિવાસી લાભુબેન આદ્રોજાનું અવસાન

- text


મોરબી : મૂળ ભડીયાદ હાલ મોરબી નિવાસી લાભુબેન ખોડાભાઈ આદ્રોજા (ઉ. 78) તે સ્વ. ખોડાભાઈ હરજીભાઈ આદ્રોજાના પત્ની, રાજેશભાઈ ખોડાભાઈ આદ્રોજા (મો.નં. 9879125395), મનોજભાઈ ખોડાભાઈ આદ્રોજા (મો.નં. 9825621292), રજની ખોડાભાઈ આદ્રોજા (મો.નં. 7567211100)ના માતા, રામજીભાઈ હરજીભાઈ આદ્રોજા, અમૃતભાઈ હરજીભાઈ આદ્રોજા, નરસિંહભાઈ હરજીભાઈ આદ્રોજા અને દિનેશભાઈ હરજીભાઈ આદ્રોજાના ભાભીનું તારીખ 5-5-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-5-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તુલીપ હાઈટ્સ, દેવ પાર્ક, આલાપ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text