મોરબી : મંજુલાબેન રમેશભાઈ પરેચાનું નિધન

- text


મોરબી : મૂળ સજ્જનપર હાલ મોરબી નિવાસી મંજુલાબેન રમેશભાઈ પરેચા ( ઉ.વ.58)નું તા.6ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તાં.9ને ગુરૂવારના રોજ સવારે 8થી 10 કલાકે ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર ધૂનડા રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 8થી 10 સજ્જનપર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

લી.
રમેશભાઈ કરશનભાઈ પરેચા
કરશનભાઈ ભગુભાઈ પરેચા
રૂગનાથભાઈ કરશનભાઈ પરેચા
જયંતિભાઇ કરશનભાઈ પરેચા
નંદલાલ કરશનભાઈ પરેચા
મનસુખભાઇ કરશનભાઈ પરેચા
રાકેશભાઈ રૂગનાથભાઈ પરેચા
રવિભાઈ રમેશભાઈ પરેચા
દીપકુમાર માધવજીભાઈ પાંચોટીયા

- text