મોરબી: વિજયસિંહ દોલુભા જાડેજાનું અવસાન
મોરબી: મૂળ બાભડાઈ (કચ્છ) હાલ મોરબી નિવાસી વિજયસિંહ દોલુભા જાડેજા તે કુલદીપસિંહ ક્રિપાલસિંહના પિતાનું તા.19નારોજ અવસાન થયું છે.તેઓનું બેસણું તા. 23ને શુક્રવારે સાંજે 4થી...
મોરબી નગરપાલિકાના ટેક્સ સુપ્રી. નરેન્દ્ર સિંહ જાડેજાનું દુઃખદ અવસાન : પાલિકા કચેરીએ બંધ પાળ્યો
મિલનસાર સ્વભાવના નરેન્દ્રસિંહને બે દિવસ પેહલા આવેલો સિવિયર હાર્ટએટેક જીવલેણ સાબિત થયો
મોરબી : મોરબી નગર પાલિકાના ટેક્સ સુપ્રી. નરેન્દ્ર સિંહ જાડેજાને બે દિવસ પેહલા...
અવસાન નોંધ (મોરબી) : રમેશભાઈ અમરશીભાઈ નારણીયા (પ્રજાપતિ) (પૂજા STD PCO વાળા)
અવસાન નોંધ (મોરબી) : રમેશભાઈ અમરશીભાઈ નારણીયા (પ્રજાપતિ) (પૂજા STD PCO વાળા) (ઉ.52) તે અમરશીભાઈ કુંવરજીભાઇ નારણીયાના પુત્ર તેમજ બટુકભાઈના ભત્રીજા, વિનુભાઇના મોટાભાઈ તથા...
મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ સતિષચંદ્ર રામાવત નું અવશાન
મોરબી : મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ અને રામાનંદી સમાજ ના અગ્રણી તેમજ રામાવત ટાઇલ્સ ના માલિક સતિષચંદ્ર પૂરણદાશ રામાવત તે નયનભાઈ અને નવનીતભાઈ ના...
અવસાન નોંધ, મોરબી : ગીતાબેન નાથાભાઈ વામજા (પ્રજાપતિ)
મોરબી : મોરબી નિવાસી ગીતાબેન નાથાભાઈ વામજા (પ્રજાપતિ)નું દુઃખદ અવસાન થયેલ છે, તેમની અંતિમયાત્રા તા.૧૨-૧૦-૨૦૧૮ ને ભીખાભાઈ મોહનભાઈ વામજા (પ્રજાપતિ) ના નિવાસ સ્થાન, સો...
ટંકારાના વાઘગઢ ના મહેન્દ્રભાઈ બારૈયા નું અવશાન , કાલે બેસણું
મોરબી : મૂળ ટંકારા વાઘગઢ નિવાસી પોપટભાઈ માંડણભાઈ બારૈયાના પુત્ર મહેન્દ્રભાઈ ઉ. ૩૪ તે કૌશિકભાઈના નાનાભાઈ નું તા.૨૭ ને ગુરુવારે અવસાન થયેલ છે, સદગતનું...
મોરબી :નયનાબેન રમેશભાઈ ધરોડીયા નું અવસાન સાંજે 7 વાગ્યે સ્મશાનયાત્રા
મોરબી : નયનાબેન રમેશભાઈ ધરોડીયા તે રમેશભાઈ મોહનભાઇ ધરોડીયાના પત્ની (ઉ.50)નું અકસ્માતે દુઃખદ અવસાન થયેલ છે.
તેમની સ્મશાન યાત્રા આજે શુક્રવારે સાંજે 7.00 કલાકે તેમના...
અવસાન નોંધ (મોરબી) : રશીલાબેન રાઠોડ
મોરબી : રશીલાબેન રાઠોડ મ.શી.શ્રી ઘૂંટું પ્લોટ પ્રા.શાળાતે પ્રતિમાબેન રાઠોડ આચાર્યશ્રી મિડલ સ્કુલ તેમજ પી.વી.રાઠોડ એ.ઇ.આઈ. ડી.ઓ.કચેરીના બહેનનું તા.24.7.18 ના રોજ રાત્રે દુઃખદ અવસાન...
મોરબી : અંબારામદાસ અગ્રાવત અને ડૉ.દુર્લભરામ અગ્રાવતનું નિધન
મોરબી : કાંતિપૂર ગામના નિવાસી અંબારામદાસ સુંદરદાસ અગ્રાવત તે રાજુભાઇના પિતાશ્રીનું તેમજ મોરબીના નિવાસી ડો.દુર્લભરામ સુંદરદાસ અગ્રાવત તે મેહુલભાઈના પિતાશ્રીનું તા. ૭ ના રોજ...
મોરબી : મહિપાલભાઈ ખેંગારભાઈ ચાવડાનું નિધન
મોરબી : મોરબીના મહિપાલભાઈ ખેંગારભાઈ ચાવડા તે સિન્ડિકેટ બેંકવાળા સંજયભાઈ ચાવડાના મોટાભાઈ અને પૃથ્વીભાઈના ભાઈનું અવસાન થયેલ છે તેઓની સ્મશાનયાત્રા સાંજે 5.30 કલાકે તેમના...