મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ સતિષચંદ્ર રામાવત નું અવશાન
મોરબી : મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ અને રામાનંદી સમાજ ના અગ્રણી તેમજ રામાવત ટાઇલ્સ ના માલિક સતિષચંદ્ર પૂરણદાશ રામાવત તે નયનભાઈ અને નવનીતભાઈ ના...
લાલપરના મહેશભાઈ કેશવલાલ જાનીનું અવસાન
ચા.મ.મોઢ.બ્રાહ્મણ લાલપર નિવાસી સ્વ.કેશવલાલ મહાશંકર જાની ના સુપુત્ર મહેશભાઈ કેશવલાલ જાની (ઉ.વ.૬૫ )તે બાબુલાલ ઉમિયાશંકર જાનીના લઘુબંધુ તથા વિજયભાઇ તેમજ અલ્પેશભાઇ ના પિતાજી તથા...
અવસાન નોંધ (મોરબી) : દયાબેન ઉમિયાશંકર દવે
મોરબી : ચા.મ.મો.બ્રાહ્મણ મુળ વિરવાવ હાલ મોરબીનાં નિવાસી દયાબેન ઉમિયાશંકર દવે ( ઉ.વ.85), તે હિતેશભાઇ, વંદનાબેન, મનિશાબેન તથા ગીતાબેનનાં માતા તેમજ અનંતરાય રેવાશંકર દવેનાં...
મોરબી રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું અવશાન
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ઉમિયા મંદિર ના પ્રમુખ તથા જિલ્લા પંચાયત રાજકોટ ના માજી પ્રમુખ છગનભાઇ મોતીભાઈ ભીમાણી નું તા. 02-09-2017 ને...
અવસાન નોંધ (મોરબી) : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર
મોરબી : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર (ઉ.66) તે જીગ્નેશભાઈ અને માધવીબેનના પિતાજી તેમજ નરેન્દ્રભાઈના મોટાભાઈનું તારીખ 22/08/17ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ...
અવસાન નોંધ (મોરબી) : મુક્તાબેન નરભેરામભાઈ મહેતા
મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ.મુક્તાબેન નરભેરામભાઈ મહેતા ઉ.વર્ષ ૧૦૧ તે પ્રવીણભાઈ એન મહેતા તથા ક્રિષ્નાબેન હરિપ્રસાદ પંડ્યાના માતુશ્રી તથા નિમિશભાઈ પી.મહેતાના દાદીમા તથા...
અવસાન નોંધ : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫)
મોરબી : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫) તે પરેશભાઈ રાજા, સંજયભાઈ રાજા (મેઘના ટાઇમવાળા) તથા કૌશિકભાઈ રાજા (ફોરમ ટાઇમવાળા)ના માતાનું નિધન તા. ૨૮નાં રોજ અવસાન થયેલ...
જિ.પં. સદસ્ય અમુભાઈ હુંબલના દાદા અરજણભાઈ હુંબલનું ૧૦૨ વર્ષની વયે અવસાન
મોરબી : કરોલી નિવાસી અરજણભાઇ દેવશીભાઈ હુંબલ (ઉ.વ.૧૦૨) તે રાણાભાઇ (પ્રમુખ આહિર સમાજ જોડિયા), લખમણભાઇ, કાનજીભાઇ, સવજીભાઇ અને જેસંગભાઈના પિતા તથા અમુભાઈ (સદસ્ય જિલ્લાપંચાયત-મોરબી),...
અવસાન નોંધ : મોરબી ઘડિયાળ ઉદ્યોગના મોભી રજુભાઇ મહેતાનું નિધન
મોરબી: મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં મોભી ગણાતા મહેતા કલોક વાળા રજનીભાઇ (રજુભાઇ) જયન્તીલાલ મહેતા તે કુમારભાઈ, શારદભાઈ, બીપીનભાઈ તથા પ્રફુલાબેન અશોકભાઈ દોશી,અને આશાબેન ગીરીશભાઈ દોશી...
અવસાન નોંધ : મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઇ અવાડીયાના પિતાનું અવસાન
મોરબી : પરબતભાઇ વિરમભાઇ અવાડીયા(ઉ.85) (મુ. વેણાસર તા. માળીયા મિયાણા) તે મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન દેવાભાઇ અવાડીયા, ચંદુભાઈ અવાડીયા, અમુભાઈ...