- text
મોરબી : ચા.મ.મો.બ્રાહ્મણ મુળ વિરવાવ હાલ મોરબીનાં નિવાસી દયાબેન ઉમિયાશંકર દવે ( ઉ.વ.85), તે હિતેશભાઇ, વંદનાબેન, મનિશાબેન તથા ગીતાબેનનાં માતા તેમજ અનંતરાય રેવાશંકર દવેનાં ભાભી તથા તરુણભાઇ અનંતરાયનાં ભાભુનું તા.6 નાં રોજ અવસાન થયું છે. તેમનું બેસણુ તા.8-9-17ને શુક્રવારનાં રોજ સાંજે 5 થી 6 વાગ્યે મોઢ બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.
- text
- text