અવસાનનોંધ : ધનજીભાઈ લવજીભાઈ દેસાઈ

મોરબી : જોધપરનદી નિવાસી ધનજીભાઈ લવજીભાઈ દેસાઈ ઉ.૫૧ તે હિરેનભાઈના પિતાશ્રી અને નરભેરામભાઈ, મગનભાઈ તથા વસંતભાઈ દેસાઈના ભાઈનું તા. ૩૧ ના રોજ અવસાન થયું...

અવસાન નોંધ : મોરબી: અૌ.સ.ઝા.બ઼ાહ્મણ મનહરલાલ મણીશંકર જોષી (બાલુભાઈ)

મોરબી: અૌ.સ.ઝા.બ઼ાહ્મણ મનહરલાલ મણીશંકર જોષી (બાલુભાઈ)ઉ.વ.૭૨ (નિવૃત ડૃાઈવર નગરપાલિકા ફાયરસ્ટેશન)તે નિલેષભાઈ,ભાવેશભાઈના પિતાનુ તા.૨૦ના અવસાન થયેલ છે.બેસણુ તા.૨૨ ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમિયાન...

મોરબી ના લીલાવંતીબેન કરસનદાસ સંપટ નું અવસાન, સોમવારે ઉઠમણું

મોરબી  : લીલાવંતીબેન (ઉ.વ.92) તે સ્વ. કરસનદાસ સંપટ ના પત્ની તથા મોહનભાઇ, વિજયભાઈ, શરદભાઈ ,રંજનબેન, ભાનુબેન।  સરોજબેન, હિનાબેન, ના માતા તેમજ કલ્પેશ , ભાવિન...

મોરબીના પત્રકાર હિતેશ ઠાકરના નાનીમાંનું ૧૧૫ વર્ષની વયે નિધન

રાજકોટ : મૂળ હડમતીયા (જં) નિવાસી સ્વ.અંબાશંકર ઓધવજી જોશીના ધર્મપત્ની દેવકુવરબેન ઉ.૧૧૫ તે સ્વ.પ્રભુલાલભાઈ, સ્વ.મનુભાઈના માતુશ્રી તથા કમલેશભાઈ, નીતિનભાઈ, અને હરેશભાઇ તથા ભુપતભાઇ મનુભાઈના...

મોરબી જીએસટીવી પત્રકાર રવિ સાણંદીયા ના દાદા નું અવશાન, ગુરુવારે બેસણું

દુ:ખદ અવસાન - બેસણું મનજીભાઇ ભુરાભાઇ સાંણદીયા તે મુળજીભાઈ, ચંદુલાલ તથા શારદાબેન રમેશભાઈ વડાવિયા ના પિતા તેમજ રવી સાંણદીયા (જીએસટીવી પત્રકાર),સતીશભાઈ તથા ચિરાગભાઈ ના દાદા...

સુખડીયા નટવરલાલ પ્રેમચંદભાઈનું અવસાન

અવસાન  નોંધ (મોરબી) સુખડીયા નટવરલાલ પ્રેમચંદભાઈ (ઉ.વ.84) તે સ્વ. પ્રેમચંદભાઈ ઓધવજીભાઈ ના પુત્ર તથા સ્વ. શેઠ મોહનલાલ કાલીદાશ (જેતપર મચ્છુ ) વાળા ના જમાઈ નુ...

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યાના ધર્મપત્નીનું શનિવારે બેસણું

મોરબી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી હાલ મોરબી ભુપતભાઇ વિજયશંકર પંડ્યા( ટ્રસ્ટી- સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ,પરશુરામધામ- મોરબી )ના ધર્મપત્ની સરોજબેન ભુપતભાઇ પંડ્યા ઉ.૫૫ તે...

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપતભાઇ વિજયશંકર પંડ્યાના ધર્મપત્નીનું નિધન

મોરબી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી હાલ મોરબી ભુપતભાઇ વિજયશંકર પંડ્યા( ટ્રસ્ટી- સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ,પરશુરામધામ- મોરબી )ના ધર્મપત્ની સરોજબેન ભુપતભાઇ પંડ્યા ઉ.૫૫ તે...

મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ સતિષચંદ્ર રામાવત નું અવશાન

મોરબી : મોરબી ના જાણીતા ઉદ્યોગપતિ અને રામાનંદી સમાજ ના અગ્રણી તેમજ રામાવત ટાઇલ્સ ના માલિક સતિષચંદ્ર પૂરણદાશ રામાવત તે નયનભાઈ અને નવનીતભાઈ ના...

લાલપરના મહેશભાઈ કેશવલાલ જાનીનું અવસાન

ચા.મ.મોઢ.બ્રાહ્મણ લાલપર નિવાસી સ્વ.કેશવલાલ મહાશંકર જાની ના સુપુત્ર મહેશભાઈ  કેશવલાલ જાની (ઉ.વ.૬૫ )તે બાબુલાલ ઉમિયાશંકર જાનીના લઘુબંધુ તથા વિજયભાઇ તેમજ અલ્પેશભાઇ ના પિતાજી તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

નવી પીપળીના રોકડીયા હનુમાનજી મંદિરનો આજે પાટોત્સવ

મારૂતિ યજ્ઞ, મહાપ્રસાદ અને ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન મોરબી : આજે 30 એપ્રિલ ને મંગળવારના રોજ મોરબીના નવી પીપળી ખાતે ધર્મગંગા સોસાયટીમાં આવેલા રોકડીયા હનુમાનજી...

વિનોદ ચાવડાના રોડ-શોમાં મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ

મોરબી : પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજના રોષનો ભોગ ભાજપના અન્ય ઉમેદવારોને પણ બનવું પડી રહ્યું છે. મોરબીમાં આજે વિનોદ ચાવડાના રોડ-શોમાં મોરબી...

વા-સંધિવા અને સ્નાયુના સુપર સ્પે.ડો.ભાવિન ભટ્ટ કાલે ગુરૂવારે મોરબીમાં, ખાસ ઓપીડી

ચિકનગુનિયા, સાંધા અને શરીરના દુખાવા, ચાલવા-ઉઠવામાં તકલીફ, હાથ પગમાં દુખાવો ઝણઝણાટી કે બળતરા સહિતની સમસ્યાઓના સ્પેશિયાલિસ્ટની સેવા ઘરઆંગણે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમને...

મોરબીમા રીક્ષા ચાલક અને મળતીયાઓએ ખેતશ્રમિકને લૂંટી લીધો

જીરું વેચાણનો ભાગ લઈ દેશમાં જતા વૃદ્ધને માળીયા ફાટકેથી રીક્ષામા બેસાડી 45 હજાર આચકી લીધા મોરબી : મોરબીમાં પેસેન્જરને રીક્ષામા બેસાડી તફડંચી કરતી ગેંગનું વધુ...