અવસાન નોંધ : ગોરધનભાઇ રણછોડભાઈ રાઠોડ (વનાળિયા)
મોરબી: વનાળિયા નિવાસી ગોરધનભાઇ રણછોડભાઈ રાઠોડ (ઉ.વ.૭૮) તે સ્વ. વનમાળીભાઈ, સ્વ.નાનાલાલભાઈના ભાઈ, પ્રકાશભાઈ, અશ્વિનભાઈના પિતા તથા મોટા દહીંસરા વાળા હાલ રાજકોટ હિંમતલાલ કેશવલાલ ચૌહાણ,...
મોરબી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલના માતુશ્રીનું નિધન
મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા આઈ.કે.પટેલના માતુશ્રીનું આજે દુઃખદ અવસાન થયું હતું.
મોરબી જિલ્લા કલેક્ટર તરીકે ખુબ જ ચાહના મેળવનાર આઈ.કે.પટેલ ના...
અવસાનનોંધ : ધનજીભાઈ લવજીભાઈ દેસાઈ
મોરબી : જોધપરનદી નિવાસી ધનજીભાઈ લવજીભાઈ દેસાઈ ઉ.૫૧ તે હિરેનભાઈના પિતાશ્રી અને નરભેરામભાઈ, મગનભાઈ તથા વસંતભાઈ દેસાઈના ભાઈનું તા. ૩૧ ના રોજ અવસાન થયું...
અવસાન નોંધ : મોરબી: અૌ.સ.ઝા.બ઼ાહ્મણ મનહરલાલ મણીશંકર જોષી (બાલુભાઈ)
મોરબી: અૌ.સ.ઝા.બ઼ાહ્મણ મનહરલાલ મણીશંકર જોષી (બાલુભાઈ)ઉ.વ.૭૨ (નિવૃત ડૃાઈવર નગરપાલિકા ફાયરસ્ટેશન)તે નિલેષભાઈ,ભાવેશભાઈના પિતાનુ તા.૨૦ના અવસાન થયેલ છે.બેસણુ તા.૨૨ ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમિયાન...
મોરબી ના લીલાવંતીબેન કરસનદાસ સંપટ નું અવસાન, સોમવારે ઉઠમણું
મોરબી : લીલાવંતીબેન (ઉ.વ.92) તે સ્વ. કરસનદાસ સંપટ ના પત્ની તથા મોહનભાઇ, વિજયભાઈ, શરદભાઈ ,રંજનબેન, ભાનુબેન। સરોજબેન, હિનાબેન, ના માતા તેમજ કલ્પેશ , ભાવિન...
મોરબીના પત્રકાર હિતેશ ઠાકરના નાનીમાંનું ૧૧૫ વર્ષની વયે નિધન
રાજકોટ : મૂળ હડમતીયા (જં) નિવાસી સ્વ.અંબાશંકર ઓધવજી જોશીના ધર્મપત્ની દેવકુવરબેન ઉ.૧૧૫ તે સ્વ.પ્રભુલાલભાઈ, સ્વ.મનુભાઈના માતુશ્રી તથા કમલેશભાઈ, નીતિનભાઈ, અને હરેશભાઇ તથા ભુપતભાઇ મનુભાઈના...
મોરબી જીએસટીવી પત્રકાર રવિ સાણંદીયા ના દાદા નું અવશાન, ગુરુવારે બેસણું
દુ:ખદ અવસાન - બેસણું
મનજીભાઇ ભુરાભાઇ સાંણદીયા તે મુળજીભાઈ, ચંદુલાલ તથા શારદાબેન રમેશભાઈ વડાવિયા ના પિતા તેમજ રવી સાંણદીયા (જીએસટીવી પત્રકાર),સતીશભાઈ તથા ચિરાગભાઈ ના દાદા...
સુખડીયા નટવરલાલ પ્રેમચંદભાઈનું અવસાન
અવસાન નોંધ (મોરબી)
સુખડીયા નટવરલાલ પ્રેમચંદભાઈ (ઉ.વ.84) તે સ્વ. પ્રેમચંદભાઈ ઓધવજીભાઈ ના પુત્ર તથા સ્વ. શેઠ મોહનલાલ કાલીદાશ (જેતપર મચ્છુ ) વાળા ના જમાઈ નુ...
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યાના ધર્મપત્નીનું શનિવારે બેસણું
મોરબી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી હાલ મોરબી ભુપતભાઇ વિજયશંકર પંડ્યા( ટ્રસ્ટી- સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ,પરશુરામધામ- મોરબી )ના ધર્મપત્ની સરોજબેન ભુપતભાઇ પંડ્યા ઉ.૫૫ તે...
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપતભાઇ વિજયશંકર પંડ્યાના ધર્મપત્નીનું નિધન
મોરબી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી હાલ મોરબી ભુપતભાઇ વિજયશંકર પંડ્યા( ટ્રસ્ટી- સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ,પરશુરામધામ- મોરબી )ના ધર્મપત્ની સરોજબેન ભુપતભાઇ પંડ્યા ઉ.૫૫ તે...