અવસાન નોંધ : ગોરધનભાઇ રણછોડભાઈ રાઠોડ (વનાળિયા)

- text


મોરબી: વનાળિયા નિવાસી ગોરધનભાઇ રણછોડભાઈ રાઠોડ (ઉ.વ.૭૮) તે સ્વ. વનમાળીભાઈ, સ્વ.નાનાલાલભાઈના ભાઈ, પ્રકાશભાઈ, અશ્વિનભાઈના પિતા તથા મોટા દહીંસરા વાળા હાલ રાજકોટ હિંમતલાલ કેશવલાલ ચૌહાણ, ભુદરભાઈ કેશવલાલ ચૌહાણના બનેવીનુંતા.૧૩ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૬ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન વનાળિયા મુકામે રાખેલ છે. સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

- text

- text