મોરબી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલના માતુશ્રીનું નિધન

- text


મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા આઈ.કે.પટેલના માતુશ્રીનું આજે દુઃખદ અવસાન થયું હતું.

મોરબી જિલ્લા કલેક્ટર તરીકે ખુબ જ ચાહના મેળવનાર આઈ.કે.પટેલ ના માતુશ્રી નાથીબેન કચરાભાઈ પટેલ, ઉ.92
નું આજે તારીખ 01/03/18 ના રોજ અચાનક અવસાન થતા કલેકટર કચેરીના અધિકારી, કર્મચારીઓ તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા ,જોકે જિલ્લા કલેકટરશ્રીના માતુશ્રીના અવસાન બાદ તેમના પાર્થિવદેહને માદરે વતન રણસીપુર લઈ જવામાં આવ્યો છે. અને અંતિમ વિધિ માદરે વતન રણસીપુર તા. વિજાપુર ખાતે કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text