મોરબી નિવાસી લક્ષ્મીબેન બારૈયાનું અવસાન 

- text


મોરબી: મુળ વાઘગઢ (ટંકારા), મોરબી નિવાસી લક્ષ્મીબેન દેવશીભાઈ બારૈયા (ઉ.વ.79) તે દેવશીભાઈ બારૈયાના પત્ની, તે રમેશભાઈ, સવજીભાઇ અને પ્રવિણભાઇ બારૈયાના માતા, તે નિમેષ, દેવ અને શ્યામ બારૈયાના દાદીનું તારીખ 28 એપ્રિલ 2024 ચૈત્રવદ-4 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29 એપ્રિલને સોમવારે સવારે 8 થી 10 કલાકે ‘ફલોરા એકસોરા’, રવાપર રોડ, નિર્મળ સ્કૂલની બાજુમાં, મોરબી ખાતે રાખવામાં આવ્યુ છે.

- text

- text