મોરબી નિવાસી મુળજીભાઈ બાવળીયાનું અવસાન 

- text


મોરબી: મુળ ચોકડી ગામના, મોરબી નિવાસી મુળજીભાઈ ગીરધરભાઈ બાવળીયા (ઉ.વ 87) તે દિનેશભાઈ બાવળીયાના પિતા, કુણાલ અને દીપ બાવળીયાના દાદા, કરશનભાઈ, બાબુભાઈ અને ધનજીભાઈ બાવળીયાના ભાઈનું તારીખ 27 એપ્રિલ 2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29 એપ્રિલને સોમવારે સવારે 8 થી 10 કલાકે શ્રીગુરૂ લાભદે હોલ, કેનાલ રોડ, મોરબી તેમજ લૌકિક વહેવાર અને ઉત્તરક્રિયા (ચોકડી) તારીખ 3 મે ને શુક્રવારના રોજ વતન ચોકડી મુકામે રાખવામા આવ્યુ છે.

- text

- text