મોરબી નિવાસી શાંતિલાલ મકવાણાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શાંતિલાલ ગોકળદાસ મકવાણા (ઉં.વ. 78) નું આજ રોજ તારીખ 9-5-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા આજે બપોરે 4 કલાકે તેમના નિવાસ સથાન પટેલ નગર શેરી નંબર-4, સાયાન્ટિફીક વાડી, મોરબી ખાતેથી નીકળશે. સદગતનું બેસણું તારીખ 10-5-2024 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને સિદ્ધિ વિનાયક મંદિરે રાખવામાં આવ્યું છે. પંકજભાઈ મકવાણા (મો.નં. 9428788355), ગોપાલભાઈ મકવાણા (મો.નં. 9328358219)..

- text