મોરબી નિવાસી મણીલાલ ચડાસણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ લક્ષ્મીવાસ હાલ મોરબી નિવાસી મણીલાલ નથુભાઈ ચડાસણીયા (ઉં. 76) તે સ્વ. ખીમજીભાઈ નથુભાઈ ચડાસણીયા, મનસુખભાઈ નથુભાઈ ચડાસણીયા, પ્રભુલાલ નથુભાઈ ચડાસણીયા, દિલીપભાઈ નથુભાઈ ચડાસણીયાના ભાઈ, વિનોદભાઈ મણીલાલ ચડાસણીયા, હિતેશભાઈ મણીલાલ ચડાસણીયાના પિતા અને ધ્રુવ વિનોદભાઈ ચડાસણીયાના દાદાનું તારીખ 23-4-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-4-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે રંગધરતી પાર્ક, ધર્મ પેલેસ, 101, ક્રિષ્ના સ્કૂલની પાસે, ફ્લોરા 158ની સામે, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો.નં. 9879329633.

- text