મોરબી નિવાસી કસ્તુરબેન મેરજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કસ્તુરબેન મગનલાલ મેરજા (ઉં.વ. 73) તે મગનલાલ લક્ષ્મણભાઈ મેરજાના પત્ની, ડો. રાજેશભાઈ મગનલાલ મેરજાના માતા, છગનભાઈ લક્ષ્મણભાઈ મેરજા, સ્વ. ગોરધનભાઈ લક્ષ્મણભાઈ મેરજાના ભાભી, હેમલભાઈ રાજેશભાઈ મેરજાના દાદીનું તારીખ 3-5-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. જીજ્ઞેશભાઈ છગનભાઈ મેરજા, જયેન્દ્રભાઈ ગોરધનભાઈ મેરજા.. મો.નં. 94262 47240, 94287 88491, 99252 09673

- text

- text