મોરબી નિવાસી રેવાભાઈ ભાણજીભાઈ રાજપરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રેવાભાઇ ભાણજીભાઈ રાજપરા (ઉ.વ.73)તે લાલજીભાઈ ભાણજીભાઈ, સવજીભાઈ ભાણજીભાઈ, ધનજીભાઈ ભાણજીભાઈ, માધવજીભાઇ ભાણજીભાઈના ભાઈ તેમજ નંદલાલભાઈ, ભરતભાઈ, શૈલેષભાઇના પિતાનું તા. 04 ને શનિવારના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા. 06-05-2024 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે સનરાઈઝ પેલેસ, બોલીવુડ પાર્ક, સંકેત ઇન્ડિયા પાછળ, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text