મોરબી : રાજપર નિવાસી અંકિતભાઈ રંગપડીયાનું અવસાન 

- text


મોરબી: રાજપર નિવાસી અંકિતભાઈ જયસુખભાઈ રંગપડીયા તે ગોવિંદભાઈ કલ્યાણભાઈ રંગપડીયાના પૌત્ર, જયસુખભાઈ ગોવિંદભાઈ રંગપડીયાના પુત્ર, હાર્દિક જયસુખભાઈ રંગપડીયાના ભાઈનું તારીખ 5-5-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-5-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી યુનિટ-2, રાજપર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text