મોરબી નિવાસી મહાદેવભાઈ કુકરવાડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મહાદેવભાઈ ખીમજીભાઇ કુકરવાડીયા (ઉ.વ 73) તે જ્યોત્સનાબેનના પતિ, સવજીભાઈ (મો.નં. 99134 42288), દુર્લભજીભાઈ (મો.નં. 99253 16744), ગણેશભાઈ (મો.નં. 89807 13775), જયંતિભાઈ (મો.નં. 98254 35101)ના મોટા ભાઈનું તારીખ 04/05/2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 06/05/2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે સદગુરૂ નગર, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text