જેતપર નિવાસી ભાવનાબેન અમૃતિયાનું અવસાન

- text


મોરબી: જેતપર નિવાસી ભાવનાબેન ચંદુભાઈ અમૃતિયા તે ચંદુભાઇ નારણભાઇ અમૃતિયાના પત્ની, આશિષભાઇ અને મયંકભાઇ અમૃતિયા (99046 26296) ના માતા, અશોકભાઇ નારણભાઇ અમૃતિયા (99095 96195) ના ભાભીનું તારીખ 19 એપ્રિલ 2024ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22 એપ્રિલ 2024 ને સોમવારના સવારે 8 થી 10 કલાકે જેતપર નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

- text