મોરબીના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ અને હિમાંશુભાઈ ભટ્ટના નાના ભુપતભાઈ ઠાકરનું અવસાન

- text


રાજકોટ : મૂળ ખાટલી હાલ જેતલસર (જં) નિવાસી ભુપતરાય મોહનલાલ ઠાકર (ઉં.વ. 92) (લોજવાળા) તે દિલીપભાઈ, બકુલભાઈ, નયનાબેન અનિલકુમાર ભટ્ટ (મોરબી), ગીતાબેન હસમુખરાય ઉપાધ્યાય (ભોજાવદર), સ્વ. મમતાબેન ચીમનભાઈ જોશી (જેતપુર)ના પિતા, મોરબીના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ અને હિમાંશુભાઈ ભટ્ટના નાના, સ્વ. જનકરાય ત્રંબકલાલ શુકલ, કમલનયનભાઈ (બાબામામા) અને પ્રકાશભાઈના બનેવીનું તારીખ 18-4-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ સસરા પક્ષની સાદડી તારીખ 22-4-2024 ને સોમવારે સવારે 9 થી 11 વાગ્યા સુધી મુ. જેતલસર જંકશન, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ ખાતે રાખેલ છે. દિલીપભાઇ મો. 9898072675, બકુલભાઇ મો. 9974632302

- text