જેતપર નિવાસી ભુદરભાઈ ટેંટિયાનું અવસાન

- text


મોરબી: મૂળ જેતપર નિવાસી ભુદરભાઈ અણદાભાઈ ટેંટિયા (ઉ.વ.66) તે દિનેશભાઈ ટેંટિયાના પિતા, કસ્તુરબેન ટેંટિયાના પતિ, જીવરાજભાઈ અને વિરજીભાઇ ટેંટિયાના ભાઈ, મનીષાબેન ટેંટિયાના સસરા, માહી ટેંટિયાના દાદાનું તારીખ 14 એપ્રિલ રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 18 એપ્રિલ ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે જેતપર નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે.

- text