માળિયા મિયાણાના ભાવપર નિવાસી સમજુબેન ગામીનું અવસાન

- text


મોરબી : માળિયા મિયાણા તાલુકાના ભાવપર નિવાસી સમજુબેન પ્રભુભાઈ ગામી (ઉં.વ. 94) તે હરજીવનભાઈ ગામી, મનહરભાઈ ગામી, ચંદુલાલ ગામીના માતા, યશભાઈ હરજીવનભાઈ ગામી, રાજભાઈ હરજીવનભાઈ ગામીના દાદીનું તારીખ 18-4-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-4-2024 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ગોકુલ ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે અને સાંજે 5 થી 6-30 કલાકે તેઓના નિવાસ સ્થાન ભાવપર મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ છે. મો.નં. 9723837919, 9979097777.

- text