મોરબી નિવાસી રજનીકાંતભાઈ ડઢાણીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રજનીકાંતભાઈ છગનભાઈ ડઢાણીયા તે બાલુભાઈ છગનભાઈ ડઢાણીયા, કેશવજીભાઈ છગનભાઈ ડઢાણીયા, હરજીવનભાઈ છગનભાઈ ડઢાણીયા અને મનસુખભાઈ છગનભાઈ ડઢાણીયાના ભાઈનું તારીખ 21-4-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-4-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન અંજની હોમ્સ-એ, ઉમા ટાઉનશિપ, મોરબી-2 ખાતે અને સાંજે 5 થી 6 દરમિયાન ખરેડા મુકામે કેશવજીભાઈ છગનભાઈ ડઢાણીયાના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

- text