મોરબી નિવાસી શાંતાબેન પનારાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શાંતાબેન છગનભાઈ પનારા (ઉં. વ. 93) તે ભગવાનજીભાઈ છગનભાઈ પનારા (મો.નં. 8000039405), ગોવિંદભાઈ છગનભાઈ પનારા (મો.નં. 9909082258), મુકેશભાઈ છગનભાઈ પનારા (મો.નં. 9662514116), નટવરભાઈ છગનભાઈ પનારા (મો.નં. 8849180398)ના માતાનું તારીખ 25-4-2024 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 27-4-2024 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાને 1-પંચવટી સોસાયટી, નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text