- text
મોરબી : બગથળા નિવાસી હેમતસિંહ ભૂપતસિંહ પરમાર (ઉ.વ.101) તે માધવસિંહ, શક્તિસિંહના ભાઈ તથા નવુભા, સ્વ.કેશુભા, જશુભા, પ્રવિણસિંહ, અનોપસિંહ, સ્વ.નારણસિંહના પિતાનું તા.14ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.18ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના બગથળા ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.
- text
- text