બગથળાના 101 વર્ષના હેમતસિંહ ભૂપતસિંહ પરમારનું નિધન 

- text


મોરબી : બગથળા નિવાસી હેમતસિંહ ભૂપતસિંહ પરમાર (ઉ.વ.101) તે માધવસિંહ, શક્તિસિંહના ભાઈ તથા નવુભા, સ્વ.કેશુભા, જશુભા, પ્રવિણસિંહ, અનોપસિંહ, સ્વ.નારણસિંહના પિતાનું તા.14ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.18ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના બગથળા ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text