મોરબીમાં આર્થિક સંકળામણમા યુવાને ગળેફાંસો ખાધો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે કાંતિજ્યોત વિસ્તારમાં રહેતા મૂળ જીકિયારી ગામના નિકુલભાઈ દિનેશભાઇ ઝાલરીયા ઉ.29 નામનો યુવાન આર્થિક સંકળામણમા આવી જતા છેલ્લા બે ત્રણ દિવસથી ગુમસુમ રહેતો હોય ગઈકાલે મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ આલ્ફા સિરામિક ફેક્ટરીની કેન્ટીનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text