મોરબીના રામરાજનગર (બહાદુરગઢ) નિવાસી લાલજીભાઈ ભોજાણીનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના રામરાજનગર (બહાદુરગઢ) નિવાસી લાલજીભાઈ મોતીભાઈ ભોજાણી (ઉં.વ. 63) તે મોતીભાઈ ડાયાભાઈ ભોજાણીના પુત્ર, હિતેશભાઈ ભોજાણી, અમિતભાઈ ભોજાણીના પિતા, રમેશભાઈ મોતીભાઈ ભોજાણી, વલ્લભભાઈ મોતીભાઈ ભોજાણી, નરભેરામભાઈ શીવાભાઈ ભોજાણી, રસીકભાઈ મગનભાઈ ભોજાણીના ભાઈ અને મગનભાઈ ડાયાભાઈ ભોજાણીના ભત્રીજાનું તારીખ 27-4-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 29-4-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન મુ. રામરાજનગર (બહાદુરગઢ) ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 99254 94323, 79907 07893

- text