હળવદ : જયંતિભાઈ રામજીભાઈ ગેલોતનું અવસાન

- text


હળવદ : હળવદના જયંતિભાઈ રામજીભાઈ ગેલોત તે ઘનશ્યામભાઈ (શીવ ઈલેક્ટ્રોનિક),અસોકભાઈ (મહર્ષિ ગુરુકુલ) ના પિતાશ્રી નું તારીખ૮ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તારીખ ૧૦/૧૧/૨૦૧૮ને શનિવારના પ્રમુખસ્વામી નગર હળવદ ખાતે સાંજે ૪:૦૦ થી ૫: ૦૦ કલાકે રાખેલ છે.

- text

- text