માધવનગર (ટિકર રણ): હિરજીભાઈ ગોકળભાઈ સંતોકીનું અવસાન

માધવનગર (ટિકર રણ): હિરજીભાઈ ગોકળભાઈ સંતોકી ઉં.વ. 83 તે, પરસોત્તમભાઈ (99797 53459) અને કાનજીભાઈ (78744 25996 - 81415 91209) ના પિતા તથા રાઘવજીભાઈ ગોકળભાઈ...

હળવદ : પોપટભાઈ મુમાભાઈ મુંધવાનું નિધન

પલસાણ : પોપટભાઈ મુમાભાઈ મુંધવા(રહે. પલાસણ) તે, સ્વ.રામાભાઈ મુમાભાઈ, અણદાભાઈ મુમાભાઈના ભાઈ તથા કરમણભાઈ, હમીરભાઈ, મેપાભાઈ અને સુરેશભાઈના પિતાનું તા/૧૨/૧/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયું...

નવા ઘનશ્યામગઢ : મોહનભાઈ ટપુભાઈ ગોપાણીનું અવસાન

હળવદ : નવા ઘનશ્યામગઢ નિવાસી મોહનભાઈ ટપુભાઈ ગોપાણી, તે કાનજીભાઈ (૯૯૭૯૬ ૪૨૯૮૨), કરસનભાઈ (૯૭૨૬૧ ૩૨૧૨૬) અને વિનોદભાઈ (૯૯૦૯ ૩૦૮૨૯૦)ના પિતાનું તા. ૨૦/૧૨/૨૦૨૦ને રવિવારના રોજ...

ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં કાલે રવિવારે ખાસ ઝુંબેશ : ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા...

   મોરબી- માળિયા વિધાનસભા મત વિસ્તાર સિવાયના તમામ વિસ્તારોમાં મતદાન મથકો ખાતે આ કામગીરી થશે મોરબી : ચૂંટણીપંચ દ્વારા આગામી ૧૫ ડિસેમ્બર સુધી મતદાર યાદી સંક્ષીપ્ત...

સુરવદર : રતિલાલ ગોરધનભાઈ દેસાઈનું અવસાન

હળવદ : સુરવદર નિવાસી રતિલાલ ગોરધનભાઈ દેસાઈ, તે મુકેશભાઈ, હસમુખભાઈ તથા રજનીકાંતભાઈના પિતાનું તા. 11/10/2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકિક...

હળવદ : હીરાલાલ ત્રંબકલાલ જોશીનું અવસાન

  હળવદ : મૂળ હળવદ નિવાસી હાલ જોડીયા હીરાલાલ ત્રંબકલાલ જોશી(પી.સી.ઓ.વાળા) (ઉ.વ. 80) તે રાજેશભાઈ જોશી, ઉમાબેન રાવલ, દક્ષાબેન દવેના પિતાશ્રી, જયંતીભાઈ, હરુભાઈના મોટાભાઈ, મહેશભાઈ...

ઘનશ્યામગઢ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયાનું અવસાન

હળવદ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયા ઉં.વ. ૫૫ તે, રમેશભાઈ બાવલભાઈ દલસાણીયાના ભાઈનું તારીખ 25/8/20ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/08/20ને ગુરુવારે...

રવિવાર(10.45 pm) : મોરબી જિલ્લામાં વધુ 5 કેસ નોંધાયા, આજના રેકર્ડબ્રેક 25 કેસ થયા

  જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી 3 પોઝિટિવ : માળિયા તાલુકામાં પ્રથમ કેસ નોંધાયો : જ્યારે હળવદના બે દર્દીના ખાનગી લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા : મોરબી જિલ્લાના...

પ્રતાપગઢ : ત્રિભોવનભાઇ ટપુભાઈ ફૂલતરીયાનું અવસાન

હળવદ : પ્રતાપગઢ નિવાસી ત્રિભોવનભાઇ ટપુભાઈ ફૂલતરીયા (ઉ.વ. 96), તે ચંદુભાઇના પિતાનું તા. 19/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું...

હળવદ : ધનજીભાઈ મોતીભાઈ સોનગ્રાનું અવસાન, બેસણું મોકૂફ

હળવદ : દેવીપુર નિવાસી ધનજીભાઈ મોતીભાઈ સોનગ્રાનું તા. 27/03/2020 ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કોરોનની મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઈ મોકૂફ રાખવામાં આવેલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ગરમીએ તોબા લેવડાવ્યા : બુથ ઉપર ફરજમાં રહેલા 4 કર્મચારીઓની તબિયત લથડી

બે અન્ય વ્યક્તિની તબિયત પણ બગડી : 108ની ટિમ મતદાનના દિવસે સતત દોડતી રહી મોરબી : આજે લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી સ્ટાફનો જુસ્સો પણ કાબિલેદાદ હતો....

શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પુરી: મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી

સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું Gandhinagar: મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું...

રાજકોટ બેઠકમાં 59.60 ટકા મતદાન

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ સાંજના 6 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 65.88 ટકા, વાંકાનેર બેઠકમાં 64.67 ટકા,...

મોરબી જિલ્લામાં સરેરાશ 62.93 ટકા મતદાન

મોરબી વિધાનસભામાં 58.26 ટકા, વાંકાનેર વિધાનસભામાં 64.67 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 65.88 ટકા મતદાન નોંધાયું મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું...