માધવનગર (ટિકર રણ): હિરજીભાઈ ગોકળભાઈ સંતોકીનું અવસાન

- text


માધવનગર (ટિકર રણ): હિરજીભાઈ ગોકળભાઈ સંતોકી ઉં.વ. 83 તે, પરસોત્તમભાઈ (99797 53459) અને કાનજીભાઈ (78744 25996 – 81415 91209) ના પિતા તથા રાઘવજીભાઈ ગોકળભાઈ સંતોકીના ભાઈનું તારીખ 6ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text