નવા ઘનશ્યામગઢ : મોહનભાઈ ટપુભાઈ ગોપાણીનું અવસાન

- text


હળવદ : નવા ઘનશ્યામગઢ નિવાસી મોહનભાઈ ટપુભાઈ ગોપાણી, તે કાનજીભાઈ (૯૯૭૯૬ ૪૨૯૮૨), કરસનભાઈ (૯૭૨૬૧ ૩૨૧૨૬) અને વિનોદભાઈ (૯૯૦૯ ૩૦૮૨૯૦)ના પિતાનું તા. ૨૦/૧૨/૨૦૨૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને લૌકિક વ્યવહાર અને બેસણું બંધ રાખેલ છે. સગા-સંબંધીઓએ ટેલિફોનીક દિલાસો પાઠવવા જણાવેલ છે.

- text

- text