વિરપરડા : દિવાળીબેન જુગતરામભાઈ વ્યાસનું અવસાન

- text


મોરબી : વિરપરડા નિવાસી દિવાળીબેન જુગતરામભાઈ વ્યાસ (ઉ.વ. 91), તે ડો. શિવધનભાઈ (મો. 99790 70970), હિમતભાઈ (મો. 98797 74975) અને પુનિતભાઈ (મો. 92652 50126)ના માતુશ્રીનું તા. 20-12-2020ના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનિક બેસણું તા. 21-12-2020ને સોમવારના રોજ બપોરે 3:30 થી 5:30 વાગ્યા સુધી રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

 

- text